-
૨ કોરીંથીઓ ૭:૮, ૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ મેં તમને મારા પત્રથી દુઃખી કર્યા હોય,+ તોપણ મને એનો અફસોસ નથી. શરૂઆતમાં, તમને દુઃખી કરીને હું દુઃખી થયો હતો. હું જાણું છું કે તમારું દુઃખ થોડા સમય માટે જ હતું. ૯ પણ હવે મને આનંદ થાય છે. એ માટે નહિ કે તમે દુઃખી થયા, પણ તમે દુઃખી થઈને પસ્તાવો કર્યો એ માટે. કેમ કે તમે ઈશ્વરને પસંદ પડે એ રીતે દુઃખી થયા અને અમારા લીધે તમને કોઈ નુકસાન થયું નથી.
-