યાકૂબ ૧:૧૨ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૧૨ જે માણસ કસોટીમાં ટકી રહે છે તે સુખી છે, કેમ કે ઈશ્વરની નજરમાં ખરો સાબિત થયા પછી તેને જીવનનો મુગટ મળશે; યહોવાએ* આ વચન એવા લોકોને આપ્યું છે, જેઓ તેમને પ્રેમ કરતા રહે છે. યાકૂબ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧:૧૨ ચોકીબુરજ,૧૧/૧૫/૧૯૯૭, પાન ૧૦
૧૨ જે માણસ કસોટીમાં ટકી રહે છે તે સુખી છે, કેમ કે ઈશ્વરની નજરમાં ખરો સાબિત થયા પછી તેને જીવનનો મુગટ મળશે; યહોવાએ* આ વચન એવા લોકોને આપ્યું છે, જેઓ તેમને પ્રેમ કરતા રહે છે.