-
લેવીય ૭:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ “‘હવે યહોવાને ચઢાવવામાં આવતા શાંતિ-અર્પણનો નિયમ આ છે:+
-
-
લેવીય ૭:૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ અર્પણ કરેલી દરેક પ્રકારની રોટલીમાંથી એક એક રોટલી તે યહોવાને પવિત્ર હિસ્સા તરીકે આપે. જે યાજક એ શાંતિ-અર્પણનું લોહી છાંટે, એને એ ભાગ મળે.+
-
-
લેવીય ૭:૩૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૪ ઇઝરાયેલીઓએ ચઢાવેલા હલાવવાના અર્પણમાંથી છાતીનો ભાગ અને શાંતિ-અર્પણમાંથી પવિત્ર હિસ્સો, એટલે કે પગનો ભાગ હું યાજક હારુન અને તેના દીકરાઓને આપું છું. ઇઝરાયેલીઓ માટે એ નિયમ હંમેશ માટે છે.+
-