-
લેવીય ૨૩:૩૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૨ એ તમારા માટે સાબ્બાથનો, એટલે કે પૂરા આરામનો દિવસ છે. સાતમા મહિનાના નવમા દિવસની સાંજથી તમારે પોતાના પાપ માટે દુઃખ વ્યક્ત કરવું.+ તમે એ સાંજથી બીજી સાંજ સુધી સાબ્બાથ પાળો.”
-