-
ગણના ૧૯:૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ “‘પણ જો અશુદ્ધ માણસ પોતાને શુદ્ધ ન કરે, તો તેને મારી નાખો,+ કેમ કે તેણે યહોવાની પવિત્ર જગ્યાને ભ્રષ્ટ કરી છે. શુદ્ધિકરણનું પાણી તેના પર છાંટવામાં આવ્યું નથી, માટે તે અશુદ્ધ છે.
-