યશાયા ૨૪:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ એટલે જ શ્રાપ દેશને ભરખી જાય છે.+ એમાં રહેનારા લોકોને દોષિત ઠરાવવામાં આવે છે. દેશમાં રહેનારાઓ ઘટતા જાય છેઅને એમાં થોડા જ લોકો બચી ગયા છે.+
૬ એટલે જ શ્રાપ દેશને ભરખી જાય છે.+ એમાં રહેનારા લોકોને દોષિત ઠરાવવામાં આવે છે. દેશમાં રહેનારાઓ ઘટતા જાય છેઅને એમાં થોડા જ લોકો બચી ગયા છે.+