-
ગણના ૩૨:૩૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૯ મનાશ્શાના દીકરા માખીરના દીકરાઓએ+ ગિલયાદ જઈને એને જીતી લીધું અને ત્યાં વસતા અમોરીઓને હાંકી કાઢ્યા.
-
-
યહોશુઆ ૧૩:૨૯-૩૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૯ મૂસાએ મનાશ્શાના અડધા કુળને તેઓનાં કુટુંબો પ્રમાણે વારસો આપ્યો હતો.+ ૩૦ તેઓનો વિસ્તાર માહનાઈમથી+ લઈને આખા બાશાન સુધી હતો. એટલે કે, બાશાનના રાજા ઓગનું આખું રાજ્ય અને બાશાનમાં આવેલાં યાઈરનાં+ સર્વ ગામો,* કુલ ૬૦ નગરો. ૩૧ મનાશ્શાના દીકરા માખીરના દીકરાઓ, એટલે કે માખીરના+ અડધા કુટુંબને તેઓનાં કુટુંબો પ્રમાણે અડધું ગિલયાદ, આશ્તારોથ, એડ્રેઈ+ અને બાશાનના રાજા ઓગના રાજ્યનાં શહેરો આપવામાં આવ્યાં હતાં.
-