૧૪ યરોબઆમ અને તેના દીકરાઓએ લેવીઓને યહોવાના યાજકો તરીકેની સેવામાંથી કાઢી મૂક્યા હતા.+ એટલે તેઓ પોતાનાં ગૌચરો અને માલ-મિલકત છોડીને+ યહૂદા અને યરૂશાલેમ આવ્યા હતા. ૧૫ યરોબઆમે ભક્તિ-સ્થળો માટે, બકરા જેવા દેવો+ માટે અને પોતે બનાવેલાં વાછરડાં+ માટે પોતાના યાજકો પસંદ કર્યા.+