-
લેવીય ૧૪:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ જે માણસનું શુદ્ધિકરણ કરવાનું છે, એના પર યાજક સાત વાર એ લોહી છાંટે અને તેને શુદ્ધ જાહેર કરે. પછી તે જીવતા પક્ષીને ખુલ્લા મેદાનમાં છોડી દે.+
-
-
ગણના ૧૯:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ પછી એલઆઝાર યાજક એનું થોડું લોહી પોતાની આંગળી પર લે અને એને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર તરફ સાત વાર છાંટે.+
-