-
૨ રાજાઓ ૨૩:૧૯, ૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ ઇઝરાયેલના રાજાઓએ સમરૂનનાં શહેરોમાં આવેલાં ભક્તિ-સ્થળોએ મંદિરો બાંધ્યાં હતાં.+ એમ કરીને તેઓએ ઈશ્વરને ભારે રોષ ચઢાવ્યો હતો. યોશિયાએ એ બધાંનો નાશ કર્યો અને એના એવા હાલ કર્યા, જેવા તેણે બેથેલનાં ભક્તિ-સ્થળોના કર્યા હતા.+ ૨૦ ભક્તિ-સ્થળોએ જે યાજકો હતા, એ બધાનું તેણે ત્યાંની વેદીઓ પર બલિદાન ચઢાવી દીધું. તેણે વેદીઓ પર મનુષ્યોનાં હાડકાં બાળ્યાં.+ ત્યાર બાદ તે યરૂશાલેમ પાછો આવ્યો.
-