લેવીય ૫:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ “જો કોઈ માણસ અજાણતાં આજ્ઞા તોડીને યહોવાની પવિત્ર વસ્તુઓ વિરુદ્ધ પાપ કરે,+ તો તે યહોવાને દોષ-અર્પણમાં ખોડખાંપણ વગરનો નર ઘેટો ચઢાવે.+ યાજક જણાવશે કે એ ઘેટો કેટલા શેકેલ* ચાંદીનો હોવો જોઈએ. એ શેકેલ પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ* પ્રમાણે હોય.+
૧૫ “જો કોઈ માણસ અજાણતાં આજ્ઞા તોડીને યહોવાની પવિત્ર વસ્તુઓ વિરુદ્ધ પાપ કરે,+ તો તે યહોવાને દોષ-અર્પણમાં ખોડખાંપણ વગરનો નર ઘેટો ચઢાવે.+ યાજક જણાવશે કે એ ઘેટો કેટલા શેકેલ* ચાંદીનો હોવો જોઈએ. એ શેકેલ પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ* પ્રમાણે હોય.+