-
ઝખાર્યા ૧:૧૪, ૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ પછી મારી સાથે વાત કરનાર દૂતે મને કહ્યું: “જાહેર કર, ‘સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “મને યરૂશાલેમ અને સિયોન પર ખૂબ પ્રેમ છે અને મને તેઓની બહુ ચિંતા છે.+ ૧૫ હું એ પ્રજાઓ પર ખૂબ ગુસ્સે ભરાયો છું, જેઓ સુખચેનમાં રહે છે.+ કેમ કે હું તો મારા લોકોને થોડી જ સજા કરવા માંગતો હતો,+ પણ એ પ્રજાઓએ તો મારા લોકોને પૂરી રીતે બરબાદ કરી દીધા છે.”’+
-