યર્મિયા ૨૨:૧૧, ૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ “પોતાના પિતા યોશિયાની+ જગ્યાએ યહૂદા પર રાજ કરનાર શાલ્લૂમ,*+ જે ગુલામીમાં ગયો છે, તેના વિશે યહોવા કહે છે: ‘તે ક્યારેય પાછો આવશે નહિ. ૧૨ તેઓ તેને ગુલામ બનાવીને જ્યાં લઈ ગયા છે, ત્યાં તે મરી જશે. તે આ દેશ ફરી ક્યારેય જોશે નહિ.’+
૧૧ “પોતાના પિતા યોશિયાની+ જગ્યાએ યહૂદા પર રાજ કરનાર શાલ્લૂમ,*+ જે ગુલામીમાં ગયો છે, તેના વિશે યહોવા કહે છે: ‘તે ક્યારેય પાછો આવશે નહિ. ૧૨ તેઓ તેને ગુલામ બનાવીને જ્યાં લઈ ગયા છે, ત્યાં તે મરી જશે. તે આ દેશ ફરી ક્યારેય જોશે નહિ.’+