-
૨ કાળવૃત્તાંત ૩૩:૧૨, ૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ આ આફતમાં તેણે પોતાના ઈશ્વર યહોવા પાસે દયાની ભીખ માંગી. તે પોતાના બાપદાદાઓના ઈશ્વર આગળ એકદમ નમ્ર બની ગયો. ૧૩ તે ઈશ્વરને કાલાવાલા કરતો રહ્યો. તેની અરજોથી ઈશ્વરનું દિલ પીગળી ગયું અને તેમણે દયા માટેની તેની વિનંતી સાંભળી. તેમણે યરૂશાલેમની રાજગાદી તેને પાછી આપી.+ પછી મનાશ્શાને ખાતરી થઈ કે ફક્ત યહોવા જ સાચા ઈશ્વર છે.+
-