વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયા ૧૮:૭, ૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ જો હું કોઈ પ્રજા કે રાજ્યને ઉખેડી નાખવાની, તોડી પાડવાની કે નાશ કરવાની ચેતવણી આપું+ ૮ અને જો એ પ્રજા પોતાનાં દુષ્ટ કામો છોડી દે, તો હું મારું મન બદલીશ.* હું એના પર જે આફત લાવવાનો હતો એ નહિ લાવું.+

  • હઝકિયેલ ૧૮:૨૧-૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ “‘ધારો કે કોઈ દુષ્ટ માણસ પોતે કરેલાં બધાં પાપથી પાછો ફરે, મારા નિયમો પાળવા લાગે, જે ખરું છે એ જ તે કરે અને સચ્ચાઈથી વર્તે, તો તે ચોક્કસ જીવતો રહેશે. તે માર્યો નહિ જાય.+ ૨૨ તેનો કોઈ પણ ગુનો યાદ કરવામાં નહિ આવે.+ તે સાચા માર્ગે ચાલતો હોવાથી જીવતો રહેશે.’+

      ૨૩ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘શું કોઈ દુષ્ટ માણસના મોતથી મને ખુશી થાય છે?+ જરાય નહિ! હું તો એવું ચાહું છું કે તે પોતાના માર્ગોથી પાછો ફરે અને જીવતો રહે.’+

  • યૂના ૪:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ તેણે યહોવાને પ્રાર્થના કરી: “હે યહોવા, હું મારા દેશમાં હતો ત્યારે જેવું વિચારતો હતો, આખરે એવું જ થયું ને! એટલે જ હું તાર્શીશ નાસી જવા માંગતો હતો.+ હું જાણતો હતો કે તમે કરુણા* અને દયા બતાવનાર ઈશ્વર છો, જલદી ગુસ્સે ન થનાર ઈશ્વર અને અતૂટ પ્રેમના* સાગર છો.+ હું જાણતો હતો કે તમે તમારો નિર્ણય બદલશો અને આફત નહિ લાવો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો