૨૫ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘ગુલામીમાં ગયેલા યાકૂબના લોકોને હું તેઓના વતનમાં પાછા લાવીશ.+ હું ઇઝરાયેલના બધા લોકો પર દયા બતાવીશ.+ મારા પવિત્ર નામ માટે હું પૂરી તાકાતથી લડીશ.+૨૬ તેઓ મને બેવફા બન્યા હોવાથી તેઓએ અપમાન સહેવું પડશે.+ ત્યાર પછી તેઓ પોતાના વતનમાં સલામત રહેશે અને તેઓને કોઈ ડરાવશે નહિ.+