માથ્થી ૨:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ પછી ઈશ્વરે તેઓને સપનામાં ચેતવણી આપી+ કે હેરોદ પાસે પાછા ન જાય. એટલે તેઓ પોતાને દેશ જવા બીજે રસ્તે નીકળી ગયા.
૧૨ પછી ઈશ્વરે તેઓને સપનામાં ચેતવણી આપી+ કે હેરોદ પાસે પાછા ન જાય. એટલે તેઓ પોતાને દેશ જવા બીજે રસ્તે નીકળી ગયા.