૧૭ પછી ઈસુએ શિષ્યોને કહ્યું: “શ્રદ્ધાના માર્ગમાં નડતર ન આવે એવું બની જ ન શકે. પણ જે નડતર ઊભી કરે છે તેને અફસોસ! ૨ આ બાળકો જેવા એકની શ્રદ્ધા તે કમજોર કરે, એના કરતાં તેના ગળામાં ઘંટીનો પથ્થર બાંધીને તેને દરિયામાં નાખી દેવામાં આવે, એ તેના માટે સારું કહેવાશે.+