પુનર્નિયમ ૨૪:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ “જો કોઈ પુરુષ લગ્ન કરે અને પત્નીના શરમજનક વર્તનને લીધે તેનાથી ખુશ ન હોય, તો તે પોતાની પત્નીને છૂટાછેડા લખી આપે+ અને એ લખાણ તેના હાથમાં આપીને તેને ઘરમાંથી કાઢી મૂકે.+ માથ્થી ૫:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ “એમ પણ કહેલું હતું કે ‘જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે, તે તેને છૂટાછેડા લખી આપે.’+ માથ્થી ૧૯:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ તેઓએ કહ્યું: “તો પછી મૂસાએ કેમ કહ્યું કે છૂટાછેડા લખી આપીને પત્નીને છૂટાછેડા આપી શકાય?”+
૨૪ “જો કોઈ પુરુષ લગ્ન કરે અને પત્નીના શરમજનક વર્તનને લીધે તેનાથી ખુશ ન હોય, તો તે પોતાની પત્નીને છૂટાછેડા લખી આપે+ અને એ લખાણ તેના હાથમાં આપીને તેને ઘરમાંથી કાઢી મૂકે.+