૨ કોરીંથીઓ ૭:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ તેથી વહાલાઓ, આપણને આ વચનો મળેલાં હોવાથી,+ ચાલો આપણે તન-મનની દરેક પ્રકારની ગંદકી દૂર કરીને શુદ્ધ થઈએ+ અને ઈશ્વરનો ડર* રાખીને પૂરી રીતે પવિત્ર બનતા જઈએ.
૭ તેથી વહાલાઓ, આપણને આ વચનો મળેલાં હોવાથી,+ ચાલો આપણે તન-મનની દરેક પ્રકારની ગંદકી દૂર કરીને શુદ્ધ થઈએ+ અને ઈશ્વરનો ડર* રાખીને પૂરી રીતે પવિત્ર બનતા જઈએ.