૩ મુસીબતોમાં પણ આનંદ કરી શકીએ છીએ,+ કેમ કે આપણે જાણીએ છીએ કે મુસીબતો સહન કરવાથી ધીરજ ઉત્પન્ન થાય છે.+ ૪ ધીરજથી ઈશ્વરની કૃપા મળે છે+ અને એ કૃપા આશા આપે છે.+ ૫ આશા આપણને નિરાશ થવા દેતી નથી,+ કેમ કે ઈશ્વરે આપેલી પવિત્ર શક્તિથી આપણાં હૃદયોમાં ઈશ્વરનો પ્રેમ રેડવામાં આવ્યો છે.+