૧૨ અમુક એવા છે જેઓ જન્મથી જ નપુંસક* છે. અમુક એવા છે જેઓને માણસોએ નપુંસક બનાવી દીધા છે. અમુક એવા છે જેઓ સ્વર્ગના રાજ્યને લીધે લગ્ન કરતા નથી.* આ વાત જે પાળી શકે એ પાળે.”+
૨૮ જો તું પરણે તો પાપ કરતો નથી. જો કોઈ કુંવારો* પરણે તો તે પાપ કરતો નથી. તોપણ, જેઓ પરણે છે તેઓના જીવનમાં તકલીફો* આવશે. હું તો તમને એનાથી બચાવવાની કોશિશ કરું છું.