૧૨ તોપણ નિયમશાસ્ત્ર પવિત્ર છે અને એની આજ્ઞા પવિત્ર, ન્યાયી અને સારી છે.+
૧૩ તો શું નિયમશાસ્ત્ર, જે સારું છે એનાથી મારું મરણ થયું? ના, એવું નથી! પાપથી મારું મરણ થયું. નિયમશાસ્ત્ર તો સારું છે, પણ એણે બતાવ્યું કે પાપથી મરણ થાય છે.+ એ આજ્ઞાથી દેખાઈ આવ્યું કે પાપ કેટલું ખતરનાક છે!+