-
યોહાન ૨૧:૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ આમ ભાઈઓમાં વાત ફેલાઈ ગઈ કે આ શિષ્ય મરશે નહિ. ઈસુએ તેને એવું કહ્યું ન હતું કે તે મરશે નહિ, પણ એવું કહ્યું હતું: “જો મારી ઇચ્છા હોય કે હું આવું ત્યાં સુધી તે રહે, તો એમાં તારે શું?”
-