વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • જીવન અને મૃત્યુ—શાસ્ત્ર શું કહે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૭
    • બાઇબલ સત્યને છતું કરે છે

      ઉત્પત્તિના પુસ્તકમાં સર્જનનો અહેવાલ જણાવે છે કે “યહોવા ઈશ્વરે ભૂમિની માટીનું માણસ બનાવ્યું, ને તેનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ ફૂંક્યો; અને માણસ સજીવ પ્રાણી થયું.” (ઉત્પત્તિ ૨:૭) “સજીવ પ્રાણી” શબ્દો માટેનો હિબ્રૂ શબ્દ નેફેશa છે, જેનો મૂળ અર્થ થાય, “શ્વાસ લેતું પ્રાણી.”

      બાઇબલ સ્પષ્ટ કરે છે કે મનુષ્યનું સર્જન થયું ત્યારે, તેનામાં અમર આત્મા જેવું કંઈ મૂકવામાં આવ્યું ન હતું. પણ એ જણાવે છે કે, દરેક માનવી એક જીવંત વ્યક્તિ છે. તમે ચાહો એટલી શોધખોળ કરી લો, પણ બાઇબલની એકેય કલમમાં “અમર આત્મા” શબ્દોનો ઉલ્લેખ થયો નથી.

  • જીવન અને મૃત્યુ—શાસ્ત્ર શું કહે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૭
    • a આજનાં ઘણાં ભાષાંતરોમાં એ શબ્દનો “જીવંત વ્યક્તિ,” IBSI; “જીવંત પ્રાણી,” કોમન લેંગ્વેજ અને “જીવ આવ્યો,” સંપૂર્ણ તરીકે અનુવાદ થયો છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો