-
કુંવારા રહેવા અને લગ્ન કરવા વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
-
-
૫. સમજી-વિચારીને જીવનસાથી પસંદ કરો
જીવનના સૌથી મહત્ત્વના નિર્ણયોમાંનો એક છે: જીવનસાથીની પસંદગી. માથ્થી ૧૯:૪-૬, ૯ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
જીવનસાથી પસંદ કરવાનો નિર્ણય કેમ ઉતાવળે ન લેવો જોઈએ?
બાઇબલમાં જણાવ્યું છે કે જીવનસાથીમાં કેવા ગુણો હોવા જોઈએ. તે યહોવાને પ્રેમ કરે એ સૌથી મહત્ત્વનું હોવું જોઈએ.b ૧ કોરીંથીઓ ૭:૩૯ અને ૨ કોરીંથીઓ ૬:૧૪ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
આપણે કેમ ફક્ત યહોવાના સેવક સાથે જ લગ્ન કરવું જોઈએ?
યહોવાને પ્રેમ કરતી ન હોય એવી વ્યક્તિ સાથે લગ્ન કરીએ તો, યહોવાને કેવું લાગશે?
-