વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ધર્મોએ કઈ રીતે લોકોને ઈશ્વરથી દૂર કરી દીધા છે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
    • મોટા ભાગના ધર્મો ‘ઈશ્વર વિશેનું સત્ય શીખવવાને બદલે અસત્ય’ શીખવે છે. (રોમનો ૧:૨૫) દાખલા તરીકે, મોટા ભાગના ધર્મો શીખવતા નથી કે એક જ સાચા ઈશ્વર છે, જેમનું નામ યહોવા છે. પણ બાઇબલમાં જણાવ્યું છે કે આપણે બધાએ યહોવાને તેમના નામથી બોલાવવા જોઈએ. (રોમનો ૧૦:૧૩, ૧૪) બીજો દાખલો લો. કોઈ ખરાબ બનાવ બને ત્યારે ધર્મગુરુઓ કહે છે, “જેવી ઈશ્વરની મરજી.” પણ એ હળહળતું જૂઠું છે. બાઇબલમાં જણાવ્યું છે, ઈશ્વર ક્યારેય કોઈને દુઃખ આપતા નથી. (યાકૂબ ૧:૧૩ વાંચો.) દુઃખની વાત છે કે એવી જૂઠી વાતો શીખવીને ધર્મોએ લોકોને ઈશ્વરથી દૂર કરી દીધા છે.

  • દુનિયામાં બૂરાઈ અને દુઃખો કેમ છે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
    • ૪. આપણા દુઃખો માટે કોણ જવાબદાર છે?

      ઘણા લોકોને લાગે છે કે ઈશ્વર દુનિયાને ચલાવી રહ્યા છે. પણ શું એ સાચું છે? વીડિયો જુઓ.

      વીડિયો: આ દુનિયા કોની મુઠ્ઠીમાં છે? (૧:૨૪)

      યાકૂબ ૧:૧૩ અને ૧ યોહાન ૫:૧૯ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

      • શું ખરાબ કામો અને દુઃખ-તકલીફો પાછળ ઈશ્વરનો હાથ છે?

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો