લેવીય ૧૬:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ હારુન એ બે બકરા માટે ચિઠ્ઠીઓ* નાખે, જેથી નક્કી થાય કે કયો બકરો યહોવા માટે છે અને કયો અઝાઝેલ* માટે. લેવીય ૧૬:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ પણ ચિઠ્ઠી દ્વારા જે બકરો અઝાઝેલ માટે પસંદ થાય એને યહોવા આગળ જીવતો લાવવામાં આવે. પછી એના પર પ્રાયશ્ચિત્તની વિધિ કરવામાં આવે અને એને અઝાઝેલ માટે વેરાન પ્રદેશમાં છોડી દેવામાં આવે.+
૧૦ પણ ચિઠ્ઠી દ્વારા જે બકરો અઝાઝેલ માટે પસંદ થાય એને યહોવા આગળ જીવતો લાવવામાં આવે. પછી એના પર પ્રાયશ્ચિત્તની વિધિ કરવામાં આવે અને એને અઝાઝેલ માટે વેરાન પ્રદેશમાં છોડી દેવામાં આવે.+