-
૨ રાજાઓ ૨૩:૧૫, ૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ રાજાએ બેથેલમાંનાં ભક્તિ-સ્થળ અને વેદી તોડી પાડ્યાં. એ નબાટના દીકરા યરોબઆમે બનાવ્યાં હતાં. એનાથી યરોબઆમે ઇઝરાયેલીઓ પાસે પાપ કરાવ્યાં હતાં.+ વેદી અને ભક્તિ-સ્થળ તોડી પાડ્યાં પછી, રાજાએ ભક્તિ-સ્થળ બાળી નાખ્યું અને એનો ભૂકો કરી નાખ્યો. તેણે ભક્તિ-થાંભલો પણ બાળી નાખ્યો.+
૧૬ યોશિયાએ પાછા ફરીને જોયું તો તેને પહાડ પર કબરો દેખાઈ. તેણે કબરોમાંથી હાડકાં કઢાવ્યાં અને વેદી પર બાળ્યાં. આ રીતે વેદીને ઉપાસના માટે અશુદ્ધ કરી. યહોવાના શબ્દો પ્રમાણે આ બધું થયું. તેમના ઈશ્વરભક્તે ભવિષ્યવાણી કરી હતી કે એ બનાવો બનશે.+
-