-
૨ કાળવૃત્તાંત ૨૩:૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ સાતમા વર્ષે યહોયાદા યાજકે હિંમતથી કામ લીધું. તેણે સો સોની ટુકડીના આ મુખીઓ સાથે કરાર કર્યો:+ યરોહામનો દીકરો અઝાર્યા, યહોહાનાનનો દીકરો ઇશ્માએલ, ઓબેદનો દીકરો અઝાર્યા, અદાયાનો દીકરો માઅસેયા અને ઝિખ્રીનો દીકરો અલીશાફાટ.
-
-
૨ કાળવૃત્તાંત ૨૪:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ યહોયાદા યાજક લાંબું અને સુખી જીવન જીવીને ગુજરી ગયો. તેના મરણ સમયે તે ૧૩૦ વર્ષનો હતો.
-