૧ કાળવૃત્તાંત ૨૫:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ પછી દાઉદે અને મંદિરમાં સેવા આપતા મુખીઓએ આસાફ, હેમાન અને યદૂથૂનના+ અમુક દીકરાઓને અલગ કર્યા. તેઓએ વીણા, તારવાળાં વાજિંત્રો+ અને ઝાંઝ+ વગાડીને ભવિષ્યવાણી કરવાની હતી. એ સેવા માટે પસંદ કરેલા માણસોની યાદી આ હતી:
૨૫ પછી દાઉદે અને મંદિરમાં સેવા આપતા મુખીઓએ આસાફ, હેમાન અને યદૂથૂનના+ અમુક દીકરાઓને અલગ કર્યા. તેઓએ વીણા, તારવાળાં વાજિંત્રો+ અને ઝાંઝ+ વગાડીને ભવિષ્યવાણી કરવાની હતી. એ સેવા માટે પસંદ કરેલા માણસોની યાદી આ હતી: