યર્મિયા ૧૬:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ ‘તેઓ જીવલેણ બીમારીથી માર્યાં જશે.+ તેઓ માટે કોઈ શોક કરશે નહિ. તેઓને કોઈ દફનાવશે નહિ. તેઓ જમીન પર ખાતર બની જશે.+ તેઓ તલવારથી અને દુકાળથી માર્યાં જશે.+ તેઓનાં મડદાં પક્ષીઓનો અને પ્રાણીઓનો ખોરાક બની જશે.’
૪ ‘તેઓ જીવલેણ બીમારીથી માર્યાં જશે.+ તેઓ માટે કોઈ શોક કરશે નહિ. તેઓને કોઈ દફનાવશે નહિ. તેઓ જમીન પર ખાતર બની જશે.+ તેઓ તલવારથી અને દુકાળથી માર્યાં જશે.+ તેઓનાં મડદાં પક્ષીઓનો અને પ્રાણીઓનો ખોરાક બની જશે.’