નીતિવચનો ૧૯:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે,+તે એવા માણસને તેના કામનું ઇનામ આપશે.*+ માથ્થી ૧૦:૪૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૨ હું તમને સાચે જ કહું છું કે જો કોઈ આ નાનાઓમાંથી એકને મારો શિષ્ય હોવાને લીધે એક પ્યાલો ઠંડું પાણી પાશે, તો તેને જરૂર એનું ઇનામ મળશે.”+
૪૨ હું તમને સાચે જ કહું છું કે જો કોઈ આ નાનાઓમાંથી એકને મારો શિષ્ય હોવાને લીધે એક પ્યાલો ઠંડું પાણી પાશે, તો તેને જરૂર એનું ઇનામ મળશે.”+