યશાયા ૬૧:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ સિયોન માટે વિલાપ કરનારાની સંભાળ રાખું,રાખને બદલે તેઓને તાજ આપું,શોકને બદલે આનંદનું તેલ આપુંઅને નિરાશાને બદલે સ્તુતિનાં કપડાં આપું. તેઓ સચ્ચાઈનાં મોટાં મોટાં વૃક્ષ ગણાશે,જે યહોવાએ રોપ્યાં છે અને એનાથી તેમને ગૌરવ મળશે.+ પ્રકટીકરણ ૨૧:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ ઈશ્વર તેઓની આંખોમાંનું એકેએક આંસુ લૂછી નાખશે.+ શોક કે વિલાપ કે દુઃખ રહેશે નહિ.+ અરે, મરણ પણ રહેશે નહિ!+ ઈશ્વર આપણાં બધાં દુઃખો દૂર કરશે!”*
૩ સિયોન માટે વિલાપ કરનારાની સંભાળ રાખું,રાખને બદલે તેઓને તાજ આપું,શોકને બદલે આનંદનું તેલ આપુંઅને નિરાશાને બદલે સ્તુતિનાં કપડાં આપું. તેઓ સચ્ચાઈનાં મોટાં મોટાં વૃક્ષ ગણાશે,જે યહોવાએ રોપ્યાં છે અને એનાથી તેમને ગૌરવ મળશે.+
૪ ઈશ્વર તેઓની આંખોમાંનું એકેએક આંસુ લૂછી નાખશે.+ શોક કે વિલાપ કે દુઃખ રહેશે નહિ.+ અરે, મરણ પણ રહેશે નહિ!+ ઈશ્વર આપણાં બધાં દુઃખો દૂર કરશે!”*