-
પ્રેરિતોનાં કાર્યો ૨૫:૧૧, ૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ જો હું ખરેખર ગુનેગાર હોઉં અને મેં મોતને લાયક કોઈ કામ કર્યું હોય,+ તો હું મોતની સજાથી બચવાની માંગણી કરતો નથી. પણ જો આ લોકોએ મારા પર લગાવેલા આરોપો ખોટા હોય, તો કોઈને હક નથી કે આ લોકોને ખુશ કરવા મને તેઓના હાથમાં સોંપે. હું સમ્રાટ પાસે ન્યાય માંગું છું!”+ ૧૨ પછી ફેસ્તુસે સલાહકારો સાથે વાતચીત કરીને તેને જવાબ આપ્યો: “તેં સમ્રાટ* પાસે ન્યાય માંગ્યો છે, એટલે તું સમ્રાટ પાસે જઈશ.”
-