રોમનો ૨:૬-૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ તે દરેકને તેનાં કામ પ્રમાણે બદલો વાળી આપશે.+ ૭ જેઓ ધીરજથી સારું કામ કરતા રહીને મહિમા, માન અને અવિનાશી જીવન શોધે છે,+ તેઓને હંમેશ માટેનું જીવન મળશે. ૮ પણ જેઓ ઝઘડાખોર છે* અને સત્ય પ્રમાણે ચાલતા નથી, તેઓ પર ઈશ્વરનો ગુસ્સો અને કોપ ઊતરી આવશે.+
૬ તે દરેકને તેનાં કામ પ્રમાણે બદલો વાળી આપશે.+ ૭ જેઓ ધીરજથી સારું કામ કરતા રહીને મહિમા, માન અને અવિનાશી જીવન શોધે છે,+ તેઓને હંમેશ માટેનું જીવન મળશે. ૮ પણ જેઓ ઝઘડાખોર છે* અને સત્ય પ્રમાણે ચાલતા નથી, તેઓ પર ઈશ્વરનો ગુસ્સો અને કોપ ઊતરી આવશે.+