૧ થેસ્સાલોનિકીઓ ૨:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ એટલે અમે ઈશ્વરનો સતત આભાર માનીએ છીએ,+ કેમ કે જ્યારે તમે અમારી પાસેથી ઈશ્વરનો સંદેશો સાંભળ્યો, ત્યારે તમે એને માણસોના સંદેશા તરીકે નહિ, પણ ઈશ્વરના સંદેશા તરીકે સ્વીકાર્યો. સાચે જ, એ સંદેશો ઈશ્વર તરફથી છે. એ સંદેશો તમારાં દિલને અસર કરી રહ્યો છે. ૧ થેસ્સાલોનિકીઓ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૨:૧૩ દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫
૧૩ એટલે અમે ઈશ્વરનો સતત આભાર માનીએ છીએ,+ કેમ કે જ્યારે તમે અમારી પાસેથી ઈશ્વરનો સંદેશો સાંભળ્યો, ત્યારે તમે એને માણસોના સંદેશા તરીકે નહિ, પણ ઈશ્વરના સંદેશા તરીકે સ્વીકાર્યો. સાચે જ, એ સંદેશો ઈશ્વર તરફથી છે. એ સંદેશો તમારાં દિલને અસર કરી રહ્યો છે.