૧૨ દાનિયેલ, જેનું નામ રાજાએ બેલ્ટશાસ્સાર પાડ્યું હતું,+ તે બહુ બુદ્ધિશાળી હતો. તેનામાં અદ્ભુત જ્ઞાન હતું. તેની પાસે સપનાંનો અર્થ જણાવવાની, ઉખાણાં ઉકેલવાની અને ગૂંચવણભરી સમસ્યાનો હલ લાવવાની ઊંડી સમજણ હતી.+ હવે દાનિયેલને બોલાવો અને તે તમને આ લખાણનો અર્થ જણાવશે.”