લેવીય ૧:૧૦, ૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ “‘જો તે પોતાનાં ઘેટાં-બકરાંમાંથી અગ્નિ-અર્પણ ચઢાવે,+ તો એ ખોડખાંપણ વગરનો ઘેટો અથવા બકરો હોય.+ ૧૧ એને વેદીની ઉત્તર તરફ યહોવા આગળ કાપવો. પછી હારુનના દીકરાઓ, એટલે કે યાજકો એનું લોહી વેદીની ચારે બાજુ છાંટે.+
૧૦ “‘જો તે પોતાનાં ઘેટાં-બકરાંમાંથી અગ્નિ-અર્પણ ચઢાવે,+ તો એ ખોડખાંપણ વગરનો ઘેટો અથવા બકરો હોય.+ ૧૧ એને વેદીની ઉત્તર તરફ યહોવા આગળ કાપવો. પછી હારુનના દીકરાઓ, એટલે કે યાજકો એનું લોહી વેદીની ચારે બાજુ છાંટે.+