વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • લેવીય ૨૦:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ “‘મરેલી વ્યક્તિ સાથે વાત કરનાર ભૂવા+ અથવા ભવિષ્ય ભાખનાર+ તરફ ફરીને જો કોઈ માણસ મને બેવફા બને,* તો હું મારું મોં તે માણસથી ચોક્કસ ફેરવી લઈશ અને તેને મારી નાખીશ.+

  • પુનર્નિયમ ૧૮:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ તમારી વચ્ચે એવો કોઈ પણ માણસ હોવો ન જોઈએ, જે પોતાના દીકરા કે દીકરીને આગમાં બલિ ચઢાવતો હોય,*+ જોષ જોતો હોય,+ જાદુવિદ્યા કરતો હોય,+ શુકન જોતો હોય,+ જાદુટોણાં કરતો હોય,+

  • પુનર્નિયમ ૧૮:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ કેમ કે જે કોઈ એવાં કામો કરે છે, તેને યહોવા ધિક્કારે છે. એવાં કામોને લીધે જ તમારા ઈશ્વર યહોવા એ પ્રજાઓને તમારી આગળથી હાંકી કાઢે છે.

  • ૧ કાળવૃત્તાંત ૧૦:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ આમ શાઉલનું મરણ થયું, કેમ કે તે યહોવાને વફાદાર ન હતો, તેણે યહોવાની આજ્ઞા પાળી ન હતી.+ તેણે મરેલા સાથે વાત કરનાર સ્ત્રીની સલાહ લીધી,+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો