-
૧ શમુએલ ૨૩:૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ એટલે દાઉદે યહોવાની સલાહ માંગી:+ “શું હું જઈને પલિસ્તીઓને મારી નાખું?” યહોવાએ દાઉદને કહ્યું: “જા, પલિસ્તીઓને મારીને કઈલાહનો બચાવ કર.”
-