પ્રેરિતોનાં કાર્યો ૧૦:૪૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૦ ઈશ્વરે તેમને ત્રીજા દિવસે જીવતા કર્યા+ અને લોકો આગળ પ્રગટ કર્યા.* ૧ કોરીંથીઓ ૧૫:૩, ૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ મને એક સૌથી મહત્ત્વની વાત જણાવવામાં આવી, જે મેં તમને પણ જણાવી છે. એ વાત આ છે: શાસ્ત્રવચનો પ્રમાણે ખ્રિસ્ત આપણાં પાપ માટે મર્યા,+ ૪ તેમને દફનાવવામાં આવ્યા+ અને શાસ્ત્રવચનોમાં લખવામાં આવ્યું હતું+ તેમ તેમને ત્રીજા દિવસે+ જીવતા કરવામાં આવ્યા.+
૩ મને એક સૌથી મહત્ત્વની વાત જણાવવામાં આવી, જે મેં તમને પણ જણાવી છે. એ વાત આ છે: શાસ્ત્રવચનો પ્રમાણે ખ્રિસ્ત આપણાં પાપ માટે મર્યા,+ ૪ તેમને દફનાવવામાં આવ્યા+ અને શાસ્ત્રવચનોમાં લખવામાં આવ્યું હતું+ તેમ તેમને ત્રીજા દિવસે+ જીવતા કરવામાં આવ્યા.+