રોમનો ૩:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ એટલે નિયમશાસ્ત્રનાં કામો પ્રમાણે ચાલીને ઈશ્વર આગળ કોઈ પણ નેક ઠરશે નહિ,+ કેમ કે નિયમશાસ્ત્ર તો પાપનું પૂરું ભાન કરાવે છે.+ ગલાતીઓ ૩:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ તો નિયમશાસ્ત્ર કેમ આપવામાં આવ્યું હતું? જે વંશજને વચન આપવામાં આવ્યું હતું, એ આવે ત્યાં સુધી+ લોકોનાં પાપ જાહેર કરવા માટે નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું હતું.+ ઈશ્વરે એ નિયમશાસ્ત્ર દૂતોને આપ્યું+ અને તેઓએ મૂસાને મધ્યસ્થ* રાખીને એ જાહેર કર્યું.+
૨૦ એટલે નિયમશાસ્ત્રનાં કામો પ્રમાણે ચાલીને ઈશ્વર આગળ કોઈ પણ નેક ઠરશે નહિ,+ કેમ કે નિયમશાસ્ત્ર તો પાપનું પૂરું ભાન કરાવે છે.+
૧૯ તો નિયમશાસ્ત્ર કેમ આપવામાં આવ્યું હતું? જે વંશજને વચન આપવામાં આવ્યું હતું, એ આવે ત્યાં સુધી+ લોકોનાં પાપ જાહેર કરવા માટે નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું હતું.+ ઈશ્વરે એ નિયમશાસ્ત્ર દૂતોને આપ્યું+ અને તેઓએ મૂસાને મધ્યસ્થ* રાખીને એ જાહેર કર્યું.+