-
નહેમ્યા ૨:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ મેં રાજાને કહ્યું: “હે રાજા, જુગ જુગ જીવો! જે શહેરમાં મારા બાપદાદાઓને દફનાવવામાં આવ્યા છે, એ ઉજ્જડ પડ્યું છે અને એના દરવાજા બાળી નાખવામાં આવ્યા છે.+ તો પછી મારો ચહેરો ઉદાસ કેમ ન હોય?”
-
-
યર્મિયા ૪:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
તે પોતાની જગ્યાએથી ચઢી આવ્યો છે, તે તમારા દેશના એવા હાલ કરશે કે એ જોઈને લોકો ધ્રૂજી ઊઠશે.
તમારાં શહેરોનો વિનાશ થશે અને એ વસ્તી વગરનાં થઈ જશે.+
-