૩૪ તેઓને કોણ દોષિત ઠરાવી શકે? કોઈ નહિ. ખ્રિસ્ત ઈસુ તેઓ માટે મરી ગયા અને તેમને મરણમાંથી ઉઠાડવામાં પણ આવ્યા. હમણાં તે ઈશ્વરના જમણા હાથે છે+ અને આપણા માટે અરજ કરી રહ્યા છે.+
૨૪ કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલા પવિત્ર સ્થાનમાં ગયા ન હતા,+ જે ખરા પવિત્ર સ્થાનની નકલ છે.+ તે તો સ્વર્ગમાં ગયા,+ જેથી હમણાં આપણા માટે ઈશ્વર આગળ હાજર થાય.+